ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો કયા સ્થળે ભરાય છે ?
ગિરનારની તળેટીમાં
ગુજરાતમાં આયુર્વેદ પ્રચાર કોણે કર્યો હતો ?
ઝંડુ ભટ્ટ જી
ત્રિભુવનદાસ ગજ્જર ની સાચી ઓળખ કઈ છે સ્પેસ વિજ્ઞાન
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા?
સહજાનંદ સ્વામી
ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે મોતીભાઈ અમીન
No comments:
Post a Comment
Welcome