:::: MENU ::::

Education website Government Jobs Sarkari Jobs GSSSB GPSC BSC LRD PSI BED MSC material

Sunday, March 10, 2024

નળ સરોવર 

અમદાવાદના સુરેન્દ્રનગર



નળસરોવર ગુજરાતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તથા પક્ષી અભ્યારણ છે




આ અભ્યારણ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે અને સાવરીયાથી સ્થળાંતર કરીને આવતા પ્રવાસી પક્ષીઓ અહીં જોવા મળે છે


2 ખીજડીયા અભ્યારણ

જામનગરમાં આવેલું છે

ખીજડીયા અભયારણ ની અંદર દરિયાઈ અને તાજા પાણીના રહેઠાણોની સાથે આ વિસ્તારની જે જમીનો છે તે ભેજવાળી જોવા મળે છે મેંગરુસ કાદવ રેતાળ દરિયા કિનારા વાળી જમીન જોવા મળે છે અને ખેતીલાયક થોડી જમીનો જોવા મળે છે






3 થોળ સરોવર મહેસાણા


આ  સરોવર એ વન્યજીવ અભ્યારણ છે વન્યજીવ અભયારણ્ય છે 

આવ એટલે ની અંદર સફેદ પૂંછડી વાળા ગીત, શિયાળ વાદળી બળદો વગેરે... જોવા મળે છે


Xxxx

Hk aravalli



4 વઢવાણા વેટલેન્ડ વડોદરા


વઢવાણા વેટલેન્ડ ડભોઇમાં આવેલું છે

આ ગુજરાતની એકમાત્ર માનવ નિર્મિત રામસર સાઈડ ગણાય છે જેનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કર્યું હતું



Xxxx




0 comments:

Post a Comment

Welcome

A call-to-action text Contact us