નળ સરોવર
અમદાવાદના સુરેન્દ્રનગર
નળસરોવર ગુજરાતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર તથા પક્ષી અભ્યારણ છે
આ અભ્યારણ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે અને સાવરીયાથી સ્થળાંતર કરીને આવતા પ્રવાસી પક્ષીઓ અહીં જોવા મળે છે
2 ખીજડીયા અભ્યારણ
જામનગરમાં આવેલું છે
ખીજડીયા અભયારણ ની અંદર દરિયાઈ અને તાજા પાણીના રહેઠાણોની સાથે આ વિસ્તારની જે જમીનો છે તે ભેજવાળી જોવા મળે છે મેંગરુસ કાદવ રેતાળ દરિયા કિનારા વાળી જમીન જોવા મળે છે અને ખેતીલાયક થોડી જમીનો જોવા મળે છે
3 થોળ સરોવર મહેસાણા
આ સરોવર એ વન્યજીવ અભ્યારણ છે વન્યજીવ અભયારણ્ય છે
આવ એટલે ની અંદર સફેદ પૂંછડી વાળા ગીત, શિયાળ વાદળી બળદો વગેરે... જોવા મળે છે
Xxxx
4 વઢવાણા વેટલેન્ડ વડોદરા
વઢવાણા વેટલેન્ડ ડભોઇમાં આવેલું છે
આ ગુજરાતની એકમાત્ર માનવ નિર્મિત રામસર સાઈડ ગણાય છે જેનું નિર્માણ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કર્યું હતું
Xxxx
No comments:
Post a Comment
Welcome